ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 18, 2025 1:58 પી એમ(PM) | PM Modi

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં ઊભરતા ભારતની ચેતનાના દર્શન થયા હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં ઊભરતા ભારતની ચેતના જોવા મળી હતી અને સમગ્ર વિશ્વએ ભારતની તાકાતને જોઇ. તેમણે જણાવ્યું કે, અનેકતામાં એકતા એ ભારતની વિશેષતા છે. લોકસભામાં નિવેદન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે, જ્યારે સમગ્ર વિશ્વ પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એકતાનું આ ભવ્ય પ્રદર્શન દેશની સૌથી મોટી તાકાત છે. તેમણે જળસંચયનાં મહત્વ પર ભાર મૂક્યો હતો અને મહાકુંભ પરથી પ્રેરણા લઈને નદી ઉત્સવનું વિસ્તરણ કરવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.