પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે ગઈકાલે સાંજે જામનગર પહોંચ્યા હતા. તેઓ આગામી બે દિવસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. શ્રી મોદી આજે પશુ રાહત અને પુનર્વસન કેન્દ્ર વંતારાની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ સોમનાથ મંદિરની પણ મુલાકાત લેશે.
Site Admin | માર્ચ 2, 2025 9:00 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે – આજે જામનગર અને સોમનાથની મુલાકાતે.