પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભુવનેશ્વરમાં જનતા મેદાન ખાતે ‘ઉત્કર્ષ ઓડિશાઃ મેક ઇન ઓડિશા’ સંમેલનનું ઉદ્ઘાટન કરશે.બે દિવસનાં આ સંમેલનમાં 20 દેશોમાંથી સાડા સાત હજારથી વધુ પ્રતિનિધીઓ આવશે.ઓડિશા રાજ્યની અત્યાર સુધીનાં સૌથીમોટા વેપાર સંમેલન માટે સજ્જ છે. સંમેલનમાં 100થી વધુ સમજૂતિપત્રો પર હસ્તાક્ષર કરવામાં આવશે, જેનાથી સાડા ત્રણ લાખથી વધુ રોજગારીનું સર્જન થવાનો સંભાવનાછે.
Site Admin | જાન્યુઆરી 27, 2025 7:29 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભુવનેશ્વરમાં જનતા મેદાન ખાતે ‘ઉત્કર્ષ ઓડિશાઃ મેક ઇન ઓડિશા’ સંમેલનનું ઉદ્ઘાટન કરશે
