ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય સેવા, ખેતી અને ટકાઉ શહેરો પર કેન્દ્રીત ત્રણ A.I. શ્રેષ્ઠતા કેન્દ્રની સ્થાપનાની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય સેવા, ખેતી અને ટકાઉ શહેરો પર કેન્દ્રીત ત્રણ A.I. શ્રેષ્ઠતા કેન્દ્રની સ્થાપનાની પ્રશંસા કરી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના એક સંદેશના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘આ ટેક્નિક, નવિનતા અને A.I. માં અગ્રણી બનવાના ભારતના પ્રયાસમાં એક મહત્વનું પગલું છે.’ શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, ઉત્કૃષ્ટતા કેન્દ્ર દેશની યુવાશક્તિને મદદરૂપ થશે અને ભારતને ભવિષ્યના વિકાસનું કેન્દ્ર બનાવવામાં યોગદાન આપશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.