ઓક્ટોબર 3, 2024 3:21 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી શરૂ થયેલી નવરાત્રીના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી શરૂ થયેલી નવરાત્રીના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રીમોદીએ કહ્યું કે, શક્તિ વંદનાને સમર્પિત આ પવિત્ર તહેવાર દરેક માટે શુભ સાબિત થાય. પ્રધાનમંત્રી ઉમેર્યું હતું કે નવરાત્રીના પ્રથમ દિવસે, તેમણે મા શૈલપુત્રીને હાથ જોડીને પ્રાર્થના કરી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.