જાન્યુઆરી 15, 2026 8:07 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 28માં કોમનવેલ્થ સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ પરિષદનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 28મા કોમનવેલ્થ સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ પરિષદનું ઉદ્ઘાટન કરશે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા પરિષદની અધ્યક્ષતા કરશે. 42 કોમનવેલ્થ દેશો અને ચાર અર્ધ-સ્વાયત્ત સંસદોના 61 સ્પીકર અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ પરિષદમાં હાજરી આપી રહ્યા છે.