પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હીના રાય પિથોરા સાંસ્કૃતિક સંકુલમાં ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પીપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે.
Site Admin | જાન્યુઆરી 2, 2026 8:23 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હીમાં ભગવાન બુદ્ધના પવિત્ર પીપ્રહવા અવશેષોના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે.