નવેમ્બર 24, 2025 2:22 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લચિત દિવસ પર અહોમ સેનાપતિ લચિત બોરફૂકનને શ્રદ્ધાંજલિ અર્પી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લચિત દિવસ પર અહોમ સેનાપતિ લચિત બોરફૂકનને શ્રદ્ધાંજલિ અર્પી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમની વીરતા નવી પેઢી માટે પ્રેરણારૂપ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.