પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લચિત દિવસ પર અહોમ સેનાપતિ લચિત બોરફૂકનને શ્રદ્ધાંજલિ અર્પી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમની વીરતા નવી પેઢી માટે પ્રેરણારૂપ છે.
Site Admin | નવેમ્બર 24, 2025 2:22 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લચિત દિવસ પર અહોમ સેનાપતિ લચિત બોરફૂકનને શ્રદ્ધાંજલિ અર્પી