નવેમ્બર 19, 2025 1:37 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઇમ્બતુરથી PM કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત ખેડૂતોનો 21મો હપ્તો જાહેર કરશે.

પ્રધાનમંત્રી તમિલનાડુના કોઈમ્બતુરની યાત્રા કરશે અને દક્ષિણ ભારત કુદરતી ખેતી સમિટનું ઉદ્ઘાટન કરશે.
કાર્યક્રમ દરમિયાન, શ્રી મોદી દેશભરના 9 કરોડ ખેડૂતોને ટેકો આપવા માટે 18 હજાર કરોડ રૂપિયાથી વધુની PM-KISAN સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો બહાર પાડશે. પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.