પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના એક દિવસના પ્રવાસે છે. તેમની મુલાકાત દરમિયાન, શ્રી મોદી રાજ્યની સ્થાપનાના પચીસ વર્ષ નિમિત્તે રાજધાની રાયપુરમાં રજત જયંતિની ઉજવણીમાં ભાગ લેશે.આ પ્રસંગે પ્રધાનમંત્રી 14 હજાર 260 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટ્ની શ્રેણીનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી રાજ્યની રાજધાનીમાં તેમના રોકાણ દરમિયાન ચાર અન્ય કાર્યક્રમોમાં પણ હાજરી આપશે.
Site Admin | નવેમ્બર 1, 2025 7:46 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના એક દિવસના પ્રવાસે