ઓક્ટોબર 18, 2025 2:11 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ ધનતેરસના પાવન દિવસે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

દેશભરમાં આજે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ધનતેરસને ધન ત્રયોદશી અને ધનવંતરી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકો આ દિવસને નવી ખરીદી કરવા માટે શુભ માને છે, ખાસ કરીને સોના-ચાંદીની વસ્તુઓ અને નવા વાસણોની મોટાપાયે ખરીદી થાય છે.. આ દિવસે ઉપકરણો અને ઓટોમોબાઈલની ભારે ખરીદી પણ થાય છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.