ડિસેમ્બર 9, 2025 2:17 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રીએ નાગરિકોનું જીવન સરળ બનાવવા કાયદામાં સુધારણા કરવા પર ભાર મૂક્યો.

નવી દિલ્હી ખાતે આજે સવારે રાષ્ટ્રીય લોકતાંત્રિક જોડાણ એનડીએ સંસદીય દળની બેઠક યોજાઇ હતી. જેમાં પ્રધાનમંત્રીએ તમામ સાંસદોને કાયદાકીય સુધારા અઁગેનું માર્ગદર્શન આપ્યું હતું.
પ્રધાનમંત્રીએ સામાન્ય લોકોનુ જીવન સરળ બને તેવા સુધારા કરવા પર ભાર મૂકીને તમામ સાંસોદને માર્ગદર્શન આપ્યું હોવાનું સંસદીય કાર્યમંત્રી કિરણ રિજ્જુએ કહ્યું હતું.