ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 6, 2025 3:34 પી એમ(PM)

printer

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં કારતક પૂનમની મધરાત્રિએ અદ્ભૂત અમૃત વર્ષા યોગ રચાયો.

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં કારતક પૂનમની મધરાત્રિએ અદ્ભૂત અમૃત વર્ષા યોગ રચાયો. ગઈકાલે શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ, ધ્વજદંડ અને ચંદ્રક એક જ હરોળમાં આવ્યા હતા. વર્ષમાં માત્ર એક વખત કારતક પૂનમની મધરાત્રે થોડી મિનિટ માટે આ સંયોગ જોવા મળે છે.