પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં કારતક પૂનમની મધરાત્રિએ અદ્ભૂત અમૃત વર્ષા યોગ રચાયો. ગઈકાલે શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ, ધ્વજદંડ અને ચંદ્રક એક જ હરોળમાં આવ્યા હતા. વર્ષમાં માત્ર એક વખત કારતક પૂનમની મધરાત્રે થોડી મિનિટ માટે આ સંયોગ જોવા મળે છે.
Site Admin | નવેમ્બર 6, 2025 3:34 પી એમ(PM)
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં કારતક પૂનમની મધરાત્રિએ અદ્ભૂત અમૃત વર્ષા યોગ રચાયો.