ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 7, 2025 8:53 એ એમ (AM)

printer

પાવાગઢમાં સર્જાયેલી રોપવે દૂર્ઘટનાની તપાસ માટે રચાચેલી ટેકનિકલ તપાસ સમિતિ સરકારને તપાસ અહેવાલ રજૂ કરશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાંથી નીજ મંદિર સુધી બાંધકામ માટેની સાધન સામગ્રી લઈ જવા તૈયાર કરાયેલા ઉડનખટોલાના તાર તૂટી જતાં છ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 2 લિફ્ટ સંચાલક, 2 શ્રમિક અને અન્ય બે લોકોએ જીવ ગુમાવ્યા છે.આ ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે ટૅક્નિકલ ટુકડી દ્વારા તપાસ હાથ ધરાઈ હોવાનું સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું