પાટણ જિલ્લાના રાધનપુરના સુલતાનપુરા અને કામલપુર ગામમાં ખેડૂતોએ ખારેકની સફળ ખેતી કરી છે. ખેડૂત નરેશ ચૌધરીએ જણાવ્યું, એક છોડ પર સરેરાશ 200 કિલો ખારેક મળે છે અને વર્ષે 8 લાખ રૂપિયાનો નફો થાય છે. સરકાર દ્વારા ખેડૂતોને ખારેકની પ્રાકૃતિક ખેતી કરવા પર સબસિડી અપાતી હોવીનું જિલ્લા બાગાયત અધિકારી મુકેશ ગાલવાડિયાએ જણાવ્યું
Site Admin | જુલાઇ 7, 2025 3:07 પી એમ(PM)
પાટણ જિલ્લાના રાધનપુરના સુલતાનપુરા અને કામલપુર ગામમાં ખેડૂતોએ ખારેકની સફળ ખેતી કરી છે