પાટણમાં એક લક્ઝરી બસ પલટી જતા 14 જેટલા પ્રવાસી ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ, સિદ્ધપુરના ખળી ચાર રસ્તા નજીક જોધપુરથી સુરત જતી બસના ચાલકે મોડી રાત્રે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ઘટના બની હતી. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે પોલીસે આ અંગે તપાસ તપાસ હાથ ધરી છે.
Site Admin | મે 19, 2025 3:26 પી એમ(PM)
પાટણમાં એક લક્ઝરી બસ પલટી જતા 14 જેટલા પ્રવાસી ઈજાગ્રસ્ત થયાના અહેવાલ
