પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ પહાડી વિસ્તારમાં અવિરત ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની અનેક ઘટનાઓમાં ઓછામાં ઓછા 23 લોકોનાં મોત થયા છે. ઉત્તર બંગાળના 8 જિલ્લાઓના મેદાની વિસ્તારમાં અચાનક પૂર અને તિસ્તા અને તોર્ષા સહિતની ઘણી નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી હોવાના અહેવાલો છે
Site Admin | ઓક્ટોબર 6, 2025 9:22 એ એમ (AM)
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ પહાડી વિસ્તારમાં ભૂસ્ખલનથી 23 લોકોનાં મોત