પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ મોરબીના વાંકાનેર ખાતે ત્રિદિવસીય ‘કામા અશ્વ શો’નો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી વાઘાણીએ જણાવ્યું, “સરકાર અશ્વના સંવર્ધન અને જતન માટે નવું બ્રીડિંગ સેન્ટર બનાવશે; અશ્વોની સંખ્યામાં વધારવા લક્ષ્ય નિર્ધારિત કરી મિશન મોડ પર કામગીરી કરાશે.
ઉલ્લેખનીય છે કે તત્કાલીન દેશના પર્યાવરણ મંત્રી અને વાંકાનેરના રાજવી દિગ્વિજયસિંહ ઝાલાએ અશ્વ શોની શરૂઆત કરાવી હતી.
Site Admin | ડિસેમ્બર 26, 2025 3:06 પી એમ(PM)
પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ મોરબીના વાંકાનેર ખાતે ત્રિદિવસીય ‘કામા અશ્વ શો’નો શુભારંભ કરાવ્યો.