જુલાઇ 28, 2024 3:07 પી એમ(PM)

printer

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરૉલૉજી પુણેની ટીમે આજે સેન્ડફ્લાયના નમૂના લીધા

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરૉલૉજી પુણેની ટીમે આજે અરવલ્લી જિલ્લાના મેઘરજ અને ભિલોરા તાલુકામાં સેન્ડફ્લાય એટલે કે, માટીની માખી અને રક્ત નમૂના લીધા હતા. હવે આ નમૂનાની પ્રયોગશાળામાં તપાસ કરવામાં આવશે. રાજ્યમાં ચાંદીપુરાના કેસ સામે આવતાં નમૂના N.I.V. પુણે ખાતે તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જેને ધ્યાનમાં રાખી N.I.V. પુણેની 2 ટુકડી મેઘરજના ઢેકવા અને ભિલોરાના મોટા કંથારિયા ગામે આવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.