નવેમ્બર 1, 2025 7:13 પી એમ(PM)

printer

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્યમાં કમોસમી વરસાદને કારણે લગભગ 250 તાલુકાઓમાં ખેડૂતોને નુકસાન થયું

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્યમાં કમોસમી વરસાદને કારણે લગભગ 250 તાલુકાઓમાં ખેડૂતોને નુકસાન થયું છે. સુરતના સેલુત ગામમાં પાક નુકસાનની સમીક્ષા કર્યા બાદ શ્રી સંઘવીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું, મુખ્યમંત્રીએ તાત્કાલિક તમામ મંત્રીઓને તેમના સંબંધિત વિસ્તારોમાં જવા અને ખેડૂતો સાથે રહેવાનો નિર્દેશ આપ્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.