નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરના માણસાના સોજા ગામમાં શ્રી વીર વેલુડા સેવા મંડળ “અર્ધ શતાબ્દી મહોત્સવ” અને”દાદા ના તોરણનો જીર્ણોધ્ધાર” કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે શ્રી સંઘવીએ ગ્રામજનોને દર વર્ષે એક સામાજિક સંકલ્પ લેવા અનુરોધ કર્યો. આ કાર્યક્રમમાં ગાયક કલાકાર જીજ્ઞેશ કવિરાજ દ્વારા દેશ ભક્તિના ગીતો ગાવામાં આવ્યા.
Site Admin | નવેમ્બર 12, 2025 5:01 પી એમ(PM)
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરના માણસાના સોજા ગામમાં શ્રી વીર વેલુડા સેવા મંડળ “અર્ધ શતાબ્દી મહોત્સવ” અને”દાદા ના તોરણનો જીર્ણોધ્ધાર” કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.