નાયબ મુખ્યમંત્રીએ રાજ્યની સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત્ 115 ઉપાસકનું “અતુલ્ય વારસો આઈડેન્ટિટી ઍવોર્ડ”થી સન્માન કર્યું. ગાંધીનગરમાં સૅક્ટર 12 ખાતે યોજાયેલા આ પુરસ્કાર સમારોહને તેમણે અસ્મિતા, ઓળખ અને મૂળિયાંઓને ઉજાગર કરવાનો મહાયજ્ઞ ગણાવ્યો. શ્રી સંઘવીએ રાજ્યની ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે સૌને આગળ આવવા પણ અનુરોધ કર્યો.
સાથે જ તેમણે આપણા વિક્રમ સંવંતની ભવ્યતા, ઇતિહાસ અને વિશેષતા સમજાવવા આગામી બેસતા વર્ષ સુધીમાં રાજ્યભરમાં 10 હજાર લોકોને તૈયાર કરવા અપીલ કરી.
Site Admin | ડિસેમ્બર 2, 2025 2:53 પી એમ(PM)
નાયબ મુખ્યમંત્રીએ રાજ્યની સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત્ 115 ઉપાસકનું “અતુલ્ય વારસો આઈડેન્ટિટી ઍવોર્ડ”થી સન્માન કર્યું.