ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 6, 2024 2:32 પી એમ(PM)

printer

નાણાંકીય સેવાઓ વિભાગના સચિવ, એમ નાગરાજુએ કૃષિ સંલગ્ન ક્ષેત્રને પોસાય તેવા ધિરાણની અવિરત પહોંચ પર સરકારના ધ્યાન પર ભાર મૂક્યો

નાણાંકીય સેવાઓ વિભાગના સચિવ, એમ નાગરાજુએ કૃષિ સંલગ્ન ક્ષેત્રને પોસાય તેવા ધિરાણની અવિરત પહોંચ પર સરકારના ધ્યાન પર ભાર મૂક્યો હતો, અને તમામ હિતધારકોને આ ક્ષેત્રમાં ધિરાણનો પ્રવાહ વધારવા માટે તમામ જરૂરી પગલાં લેવાનો આગ્રહ કર્યો હતો.
તેમણે ગઈકાલે જાહેર ક્ષેત્રની બેંકો, નાબાર્ડ અને રાજ્ય/યુટી લેવલ બેંકર્સ કમિટી સાથે પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ જેવી કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ માટે ધિરાણ વિતરણની પ્રગતિની સમીક્ષા કરતી વખતે જણાવ્યું હતું.