ડિસેમ્બર 30, 2025 9:31 એ એમ (AM)

printer

નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ બેંગલુરુમાં ધ્રુવ એન.જી હેલિકોપ્ટર ફ્લાઇટને લીલી ઝંડી આપશે

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડુ આજે બેંગલુરુમાં ધ્રુવ એનજી હેલિકોપ્ટરની શરૂઆતી ઉડાનને લીલી ઝંડી આપશે.અત્યાધુનિક આ હેલિકોપ્ટર નવી જનરેશન ધ્રુવ એ સ્વદેશી હેલિકોપ્ટર છે જે 2025ના એરો ઇન્ડિયા શોમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આ ચોપરમાં છ થી 14 મુસાફરો બેસી શકશે.VIP પરિવહન, આપત્તિ અને પૂર વ્યવસ્થાપન અને ઓફશોર મિશન જેવી સિવિલ ભૂમિકાઓ ભજવવા સક્ષમ છે. તેમાં સ્વદેશી શક્તિ એન્જિન અને સિવિલ સર્ટિફિકેશન માટે ઉન્નત સુવિધાઓ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.