ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 22, 2025 8:09 પી એમ(PM)

printer

નાઇજરના દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાં એક મસ્જિદ પર થયેલા હુમલામાં 44 લોકો માર્યા ગયા અને 13 ઘાયલ થયા.

નાઇજરના દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાં એક મસ્જિદ પર થયેલા હુમલામાં 44 લોકો માર્યા ગયા અને 13 ઘાયલ થયા. નાઇજરના સંરક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે કોકોરાઉના ફોમ્બીતા ગામમાં ગઈકાલે બપોરની નમાજ પછી હુમલો થયો હતો. સરકારે આ હુમલા માટે ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા સંગઠનને જવાબદાર ઠેરવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.