ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 18, 2025 2:55 પી એમ(PM)

printer

નવસારીના બિલિમોરામાં સોમનાથ મેળામાં ગઈકાલે એક રાઈડ તૂટી પડતાં પાંચ લોકો ઇજાગ્રસ્ત

નવસારીના બિલિમોરામાં સોમનાથ મેળામાં ગઈકાલે એક રાઈડ તૂટી પડતાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે, ગઈકાલે મોડી સાંજે 52 ફૂટ ઊંચી ટાવર રાઈડમાં ખામી સર્જાતા તે તૂટી પડતાં બે મહિલા, બે બાળક અને રાઈડના સંચાલકને ઈજા થઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ ખસેડાયા છે.