માર્ચ 17, 2025 2:45 પી એમ(PM)

printer

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે હરસિધ્ધિ માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઇ

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે હરસિધ્ધિ માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઇ હતી.આ પ્રસંગે આજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ દરમિયાન સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.