ઓક્ટોબર 28, 2024 7:38 પી એમ(PM)

printer

નર્મદાના એકતાનગર ખાતે 30 અને 31મી તારીખે રાષ્ટ્રીય એકતા પરેડ યોજાવાની છે

નર્મદાના એકતાનગર ખાતે 30 અને 31મી તારીખે રાષ્ટ્રીય એકતા પરેડ યોજાવાની છે. ત્યારે તેને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

રાષ્ટ્રીય કક્ષાના આ બે દિવસીય કાર્યક્રમ માટે રંગરોગાન, રોશની, હોર્ડીંગ્સ-બેનર, રસ્તાની બાજુમાં લગાવી દેવામાં આવ્યા છે. રોડ રસ્તા- સર્કલના બ્યુટીફિકેશન, કલાત્મક મૂર્તિઓ અને સુશોભનથી સજાવવામાં આવી રહ્યા છે. રોડ અને આસપાસના વિસ્તારની સ્વચ્છતા સફાઇ પણ પુરજોશમાં કરવામાં આવી રહી છે. કાર્યક્રમ-આયોજનને આખરી ઓપ આપવા વિવિધ સમિતિના અધિકારીઓ તૈયારીઓમાં જોડાઇ ગયા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.