સપ્ટેમ્બર 27, 2024 8:03 પી એમ(PM) | દિવ્ય કલા મેળા

printer

દેશભરના દિવ્યાંગ કલાકસબીઓની કૃતિઓ દર્શાવતા “દિવ્ય કલા મેળા”નો મહારાષ્ટ્રના પુણેમાં આવતીકાલથી આરંભ થશે

દેશભરના દિવ્યાંગ કલાકસબીઓની કૃતિઓ દર્શાવતા “દિવ્ય કલા મેળા”નો મહારાષ્ટ્રના પુણેમાં આવતીકાલથી આરંભ થશે. કેન્દ્રિય સામાજીક ન્યાય અને અધિકારમંત્રી ડો.વિરેન્દ્ર કુમાર આ કલામેળાનું ઉદઘાટન કરશે. 20 રાજયોના 100થી વધુ દિવ્યાંગ કલાકસબીઓ આ મેળામાં હસ્તકલાની ચીજવસ્તુઓ પ્રદર્શિત કરશે. આ ઉપરાંત મેળામાં ઓર્ગેનિક પેકેજ ફૂડ પણ મળશે. આવતીકાલથી શરૂ થનાર દિવ્યકલા મેળો આગામી છઠ્ઠી ઓકટોબર સુધી યોજાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.