ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ નાગરિક વિમાન સંચાલન માટે અસ્થાયી રૂપે બંધ કરાયેલા 32 હવાઈમથક તાત્કાલિક અસરથી ફરી શરૂ કરવામાં આવ્યા છે. અગાઉ આ હવાઈ મથકો આ મહિનાની 15 તારીખ સુધી નાગરિક વિમાન સંચાલન માટે બંધ હતા. એક નિવેદનમાં, એરપોર્ટભારતીય હવાઈમથક સત્તામંડળે મુસાફરોને એરલાઇન્સ સાથે સીધી ફ્લાઇટ સ્ટેટસ તપાસવા અને નિયમિત અપડેટ્સ માટે એરલાઇન્સની વેબસાઇટ્સનું નિરીક્ષણ કરવાની ભલામણ કરી છે.
Site Admin | મે 12, 2025 1:37 પી એમ(PM)
દેશના 32 હવાઇ મથકો ઉપર નાગરિક ઉડ્ડયન પર લાગેલો પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવાયો
