નવેમ્બર 2, 2025 2:38 પી એમ(PM)

printer

દેવઉઠી અગિયારસ નિમિત્તે અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજથી વિવિધ કાર્યક્રમ યોજાશે.

દેવઉઠી અગિયારસ નિમિત્તે અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજથી વિવિધ કાર્યક્રમ યોજાશે. આજે સાંજે તુલસી વિવાહ સાથે ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે. સાથે જ સૌથી મોટા શામળાજીના કાર્તિકી પૂનમના મેળાનો તેરસથી પ્રારંભ થશે તેમ શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલ પટેલે જણાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.