ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 7, 2024 11:20 એ એમ (AM)

printer

દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકારે દિવ્યાંગ શિષ્યવૃતિ યોજના અમલમાં મુકી

દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકારે દિવ્યાંગ શિષ્યવૃતિ યોજના અમલમાં મુકી છે. આ યોજનાનો લાભ લેવા માટે અભ્યાસકર્તા દિવ્યાંગ વિદ્યાર્થીની વિક્લાંગતાની ટકાવારી 40 ટકાથી ઓછી હોવી ન જોઈએ. છેલ્લી વાર્ષિક પરીક્ષામાં 40 ટકાથી ઊત્તિર્ણ હોવા જોઈએ.
પરિવારની વાર્ષિક આવક 50 હજારથી વધુ ન હોવી જોઈએ. આ યોજના અંતર્ગત ધોરણ 1થી7 સુધીમા ભણતા વિદ્યાર્થીઓને વાર્ષિક 1 હજાર રૂપિયા, ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓને 5 હજાર રૂપિયા સુધીની શિષ્યવૃતિ મળવાપાત્ર છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ