ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 25, 2024 9:33 એ એમ (AM) | રેલવે મંત્રાલય

printer

દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખી રેલવે મંત્રાલય સાત હજાર વિશેષ ટ્રેનો ચલાવી રહ્યું છે

દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખી રેલવે મંત્રાલય સાત હજાર વિશેષ ટ્રેનો ચલાવી રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ વિશેષ ટ્રેનો દ્વારા દરરોજ લગભગ બે લાખ વધારાના મુસાફરો મુસાફરી કરી શકે છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે ચાર હજાર પાંચસો ટ્રેનોની સરખામણીમાં આ વર્ષે વિશેષ ટ્રેનોની સંખ્યા વધારીને સાત હજાર કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ