ફેબ્રુવારી 21, 2025 9:32 એ એમ (AM)

printer

દિલ્હી સરકારે આયુષ્માન ભારત આરોગ્ય વીમા યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો

દિલ્હી સરકારે આયુષ્માન ભારત આરોગ્ય વીમા યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે નવી શપથ લેનાર દિલ્હી સરકારની પ્રથમ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કર્યા પછી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મીડિયાને આ અંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આયુષ્માન ભારત યોજનાને વહેલી તકે લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, વિધાનસભાની પહેલી બેઠકમાં 14 CAG રિપોર્ટ રજૂ કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.