આજે વિશ્વ મહાસાગર દિવસ છે.. મહાસાગરની જાળવણીની થિમ સાથે આ ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસની ઉજવણી “Wonder: Sustaining What Sustains Us” થીમ સાથે થઈ રહી છે. વિશ્વ મહાસાગર દિવસની ઉજવણીનો હેતુ માનવજીવનમાં સમુદ્રના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો છે.પૃથ્વીની લગભગ ૭૦ ટકા સપાટી મહાસાગરોથી ઢંકાયેલી છે. મહાસાગરો દરિયાઈ નાના-મોટા દરિયાઈ જીવોનું આશ્રયસ્થાન છે. બ્લુ ઈકોનોમીને વેગ આપવા માટે સમુદ્રમાંથી માછલીઓ પકડી મત્સ્યપાલન કાર્ય કરતા સાગરખેડૂઓ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલ મૂકી છે. ત્યારે રાજય એક હજાર 600 કિલોમિટરનો દરિયાકિનારો ધરાવે છે ત્યારે દરિયાઇ વિસ્તારોમાં આજના દિવસની ઉજવણી વિશે રૂપે કરવામા આવીર રહી છે.
Site Admin | જૂન 8, 2025 10:25 એ એમ (AM)
દરિયાની જાળવણી અને દરિયાઇ સૃષ્ટીના સંવર્ધનના સંકલ્પ સાથે આજે વિશ્વ મહાસાગરદિવસની ઉજવણી
