ઓક્ટોબર 17, 2025 9:41 એ એમ (AM)

printer

તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ હેઠળ સપ્ટેમ્બર મહિનામાં 42 કરોડ રૂપિયાની મિલકતો મૂળમાલિકને પરત કરવામાં આવી

તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ હેઠળ સપ્ટેમ્બર મહિનામાં 42 કરોડ રૂપિયાની મિલકતો મૂળમાલિકને પરત કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સ દરમિયાન રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ માહિતી આપી. તેમણે કહ્યું, ગત મહિના 715 જેટલા તેરા તુઝકો અર્પણ કાર્યક્રમો યોજાયા હતા. શ્રી સહાયે સાયબર ગુના અંગે જાગૃત લાવવા પણ અપીલ કરી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.