સપ્ટેમ્બર 4, 2025 3:34 પી એમ(PM)

printer

તાપીના સોનગઢમાં 76માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી રાજ્યકક્ષાના આદિજાતિ બાબતોના મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં કરવામાં આવી

તાપીના સોનગઢમાં 76માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી રાજ્યકક્ષાના આદિજાતિ બાબતોના મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ તકે વધુને વધુ વૃક્ષારોપણ કરી શહેરને વધુ હરિયાળું બનાવવા અપીલ કરવામાં આવી હતી. તો જંગલ અને વન્ય પ્રાણીઓની જાળવણી અંગે સારી કામગીરી કરનાર લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.