ઓક્ટોબર 27, 2024 4:26 પી એમ(PM)

printer

તહેવારોને પગલે મુસાફરોની સુવિધા જાળવવા માટે રાજ્ય સરકારે વધુ બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે.

તહેવારોને પગલે મુસાફરોની સુવિધા જાળવવા માટે રાજ્ય સરકારે વધુ બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ દિશામાં આજે સુરતથી સૌરાષ્ટ્રના રૂટ પર નવી દસ વૉલ્વો બસો શરૂ કરાઈ છે. ગૃહમંત્રી હર્ષ સંધવીએ નવી દસ અત્યાધુનિક વોલ્વો બસોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.