ડુંગળીના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિતનાં આઠ શહેરોમાં રાહત દરે ડુંગળીનું વેચાણ કરાશે. દિલ્હી-N.C.R.માં 35 રૂપિયા પ્રતિકિલો ડુંગળીનાં વેચાણ માટે કૃષિ ભવન ખાતે મોબાઇલ વાનને લીલીઝંડી આપ્યા બાદ કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પ્રહલાદ જોષીએ જણાવ્યું કે, આગામી દિવસોમાં અમદાવાદ, કોલકતા, ભુવનેશ્વર, હૈદરાબાદ, ચેન્નાઇ, બેંગલુરુ, ગુવાહાટી અને રાયપુરમાં પણ આ રીતે રાહતદરે ડુંગળીનાં વેચાણની યોજના છે.
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 8:20 એ એમ (AM) | ભાવ વધારા
ડુંગળીના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિતનાં આઠ શહેરોમાં રાહત દરે ડુંગળીનું વેચાણ કરાશે.
