ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ નાગરિક વિમાન સંચાલન માટે અસ્થાયી રૂપે બંધ કરાયેલા 32 હવાઈમથક ફરી શરૂ કરવામાં આવ્યા છે. અગાઉ આ હવાઈ મથકો આ મહિનાની 15 તારીખ સુધી નાગરિક વિમાન સંચાલન માટે બંધ હતા. જામનગર હવાઈ મથક પણ આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું કરી દેવામાં આવ્યું છે, હવે અહીંથી રાબેતા મુજબ ફલાઇટ ઉડાન ભરશે.
Site Admin | મે 12, 2025 2:55 પી એમ(PM)
જામનગર હવાઈ મથક આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું કરી દેવામાં આવ્યું
