જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ માટે તેમજ હેરિટેજ ઇમારતોમાં યુવા પેઢીને રસ પડે તે હેતુથી સરકારી દીવાલો પર ખાસ પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે.
શહેરમાં રાજાશાહીનાં સમયની હેરિટેજ ઇમારતોનાં પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ બાળકો અને યુવા પેઢીઓમાં જાગૃતિ લાવવાનો છે.
Site Admin | ડિસેમ્બર 3, 2024 9:53 એ એમ (AM) | જાગૃતિ
જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ માટે તેમજ હેરિટેજ ઇમારતોમાં યુવા પેઢીને રસ પડે તે હેતુથી સરકારી દીવાલો પર ખાસ પેઇન્ટિંગ કરવામાં આવ્યા
