ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 20, 2024 3:40 પી એમ(PM)

printer

જામનગર મહાનગરપાલિકા દ્વારા સાધના કૉલોની એલ 88 બ્લૉકમાં આવેલા 12થી વધુ જર્જરિત આવાસ તોડી પાડવામાં આવ્યા

જામનગર મહાનગરપાલિકા દ્વારા સાધના કૉલોની એલ 88 બ્લૉકમાં આવેલા 12થી વધુ જર્જરિત આવાસ તોડી પાડવામાં આવ્યા છે. અગાઉ આ જ વિસ્તારમાં જર્જરીત મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. તેને જોતાં મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, ટીપીઓ શાખા અને અગ્નિશમન શાખાએ આવાસ તોડી પાડવાની કામગીરી કરી હતી.