જામનગરમાં આયુષ મંત્રાલયના સહયોગથી કાર્યરત આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા- ઈટરાના નિયામક તનુજા નેસરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે આગામી 17 ડિસેમ્બરથી 19 ડિસેમ્બરના ભારત મંડપમ ખાતે યોજાનાર વૈશ્વિક સંમેલન અંગે માહિતી આપી. તેમણે જણાવ્યું હતું કે આ સંમેલનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે, જેમાં 115 દેશના 700 થી વધુ પ્રતિનિધિ ભાગ લેશે અને 35થી વધુ મેડીસીન પર ચર્ચા થશે તેના પેપર રજૂ થશે.
Site Admin | ડિસેમ્બર 12, 2025 3:51 પી એમ(PM)
જામનગરમાં આયુષ મંત્રાલયના સહયોગથી કાર્યરત આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા- ઈટરાના નિયામક તનુજા નેસરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી