ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 29, 2025 9:46 એ એમ (AM)

printer

જામનગરના વાંકીયા ગામમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં ત્રણ બાળકો મોત

જામનગરના ધ્રોલ તાલુકાના વાંકીયા ગામમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં ખેત મજૂર પરિવારના ત્રણ બાળકો મોત થયાના અહેવાલ છે.અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને પરિવારજનોએ ત્રણેયને બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા હતા જ્યાં તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. એક સાથે ત્રણ બાળકો મૃત્યુ પામતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ