છોટા ઉદેપુર જિલ્લાના ફતેપુરા ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો. દરમિયાન પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સફળ થયેલા ખેડૂતો, વૈજ્ઞાનિકો, નિષ્ણાતો અને આત્મા પ્રૉજેક્ટના અધિકારીઓએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં 10 જેટલા પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓના પ્રદર્શન માટેની હાટડીઓ પણ બનાવવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 19, 2024 7:47 પી એમ(PM) | છોટા-ઉદેપુર
છોટા ઉદેપુર જિલ્લાના ફતેપુરા ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો
