જાન્યુઆરી 18, 2025 2:56 પી એમ(PM)

printer

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નવનિર્મિત અદાલત ભવન “ન્યાય મંદિર બોડેલી”નું લોકાર્પણ કરાયું

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આજે ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશ અને છોટાઉદેપુર જિલ્લાનાં વહીવટી ન્યાયાધીશના હસ્તે નવનિર્મિત અદાલત ભવન “ન્યાય મંદિર બોડેલી”નું લોકાર્પણ કરાયું. આ ભવનનું 4 હજાર 47 ચોરસ મીટર જગ્યામાં 6 કરોડ 54 લાખ રૂપિયાનાં ખર્ચે નિર્માણ કરાયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.