ઓક્ટોબર 18, 2025 9:44 એ એમ (AM)

printer

છેવાડાના ગામોથી લઈને શહેરો સુધી યુવા, મહિલા અને વડીલોના હિતમાં વધુમાં વધુ લોક ઉપયોગી કામ થાય તે માટે મુખ્યમંત્રીની મંત્રીઓને સૂચના

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઇકાલે કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ તેમના સંબોધનમાં જણાવ્યું કે, મુખ્યમંત્રીએ નવા મંત્રીઓને શુભેચ્છા પાઠવી છે. ગુજરાતના ગામોથી લઈને શહેરો સુધી યુવા , મહિલા અને વડીલોના હિતમાં વધુમાં વધુ લોક ઉપયોગી કામ થાય તે માટે સૂચના આપવામાં આવી છે. તેમણે જણાવ્યું મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં અમદાવાદમાં યોજનારી કોમનવેલ્થ અમદાવાદ @2030ને લીલી ઝંડી આપવામાં આવી છે. આ માટે રાજ્યસરકાર કેન્દ્ર સરકારના માર્ગદર્શનમાં સંપૂર્ણપણે કામગીરી કરી રહ્યું છે .

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.