છેલ્લા દાયકામાં ભારતમાં ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે એમ એક અહેવાલમાં જણાવાયું છે. અર્થશાસ્ત્રીઓ સુરજીત એસ ભલ્લા અને કરણ ભસીન દ્વારા પ્રકાશિત આ પત્રમાં 2022-23 અને 2023-24 માટે તાજેતરમાં પ્રકાશિત થયેલા ઘરગથ્થુ ખર્ચના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
આ સર્વેક્ષણોના ડેટા ભારતમાં ગરીબીના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. આ પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં અતિશય ગરીબી નહિવત સ્તરે પહોંચી ગઈ છે. આ પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં ૨૦૧૧-૧૨ થી ૨૦૨૩-૨૪ સુધીના છેલ્લાં બાર વર્ષોમાં અસમાનતામાં તીવ્ર ઘટાડો થયો હોવાના મજબૂત પુરાવા છે.
Site Admin | માર્ચ 2, 2025 7:57 પી એમ(PM) | ગરીબી
છેલ્લા દાયકામાં ભારતમાં ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે એમ એક અહેવાલમાં જણાવાયું છે.