ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 12, 2025 1:36 પી એમ(PM)

printer

છત્તીસગઢમાં રાયપુર નજીક થયેલા માર્ગ અકસ્માતમાં ૧૩ના મોત

છત્તીસગઢમાં ગઈકાલે રાત્રે રાયપુરના સારાગાંવ નજીક થયેલા માર્ગ અકસ્માતમાં ૧૩ના મોત થયા છે. મૃતકોમાં ૯ મહિલા અને ૪ બાળકનો સમાવેશ થાય છે.આ માર્ગ અકસ્માતમાં ૧૩થી વધુ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. એક વાહન ખરોરા નજીક ટ્રક સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં લગભગ ૪૦ લોકો સવાર હતા. ઇજાગ્રસ્તોને રાયપુરની હોસ્પિટલ અને ખારોરાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સારવાર અપાઈ રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ