ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 16, 2024 6:53 પી એમ(PM) | માઓવાદી

printer

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સલામતી દળોએ કરેલી કાર્યવાહીમાં પાંચ માઓવાદીઓ ઠાર થયા

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સલામતી દળોએ કરેલી કાર્યવાહીમાં પાંચ માઓવાદીઓ ઠાર થયા છે. સરહદ સલામતી દળ, ખાસ કાર્યદળ અને જિલ્લા અનામત દળના જવાનોએ અગાઉ મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી.
સલામતી દળના જવાનોને ઘટના સ્થળેથી માઓવાદીઓના મૃતદેહો ઉપરાંત મોટી સંખ્યામાં શસ્ત્રો મળી આવ્યા છે. આ અથડામણમાં સલામતી દળના બે જવાનોને ઇજા થઈ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.